$Ag_3PO_4$ ના સંતૃપ્ત જલીય દ્રાવણની દ્રાવ્યતા ($\text{moles/litre}$ માં) ગણો,જો $373 \ K$ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ $750 \ torr$ થાય. (ધારો કે $373 \ K$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $760 \ torr$ છે અને પાણીની ઘનતા $1 \ g/mL$ છે)

  • A
    $\frac{2}{15}$
  • B
    $\frac{1}{30}$
  • C
    $\frac{10}{54}$
  • D
    $\frac{20}{27}$

Explore More

Similar Questions

જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે છે,ત્યારે દ્રાવણનું ઠારબિંદુ ઘટીને $1.86 \ K$ થાય છે. $\Delta T_b$ નું મૂલ્ય શું છે? $[K_f = 1.86, K_b = 0.512]$

નીચેનામાંથી કોનું ઠારબિંદુ સૌથી ઓછું છે?

$P_A = (235y - 125xy) \, \text{mm of Hg}$. $P_A$ એ $A$ નું આંશિક દબાણ છે,$x$ એ બે પ્રવાહી $A$ અને $B$ ના મિશ્રણમાં પ્રવાહી કલામાં $B$ નો મોલ અંશ છે અને $y$ એ બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ છે,તો $\text{mm of Hg}$ માં $P^o_B$ કેટલું થાય?

અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $1 \ m$ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $3 \ K$ છે. સમાન દ્રાવકમાં $A$ ના $2 \ m$ દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન $6 \ K$ છે. $K_{b}$ અને $K_{f}$ નો ગુણોત્તર એટલે કે $K_{b} / K_{f}$ એ $1 : X$ છે. $X$ નું મૂલ્ય [નજીકનો પૂર્ણાંક] શોધો.

પાણીમાં ગ્લુકોઝના $1.5 \, m$ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $4 \, K$ છે. પાણીમાં ગ્લુકોઝના $4.5 \, m$ દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન $4 \, K$ છે. મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $(K_{b} / K_{f})$ $....$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo